Placeholder canvas

વાંકાનેર નિવાસી મકવાણા દેવુબેન ભીખાભાઈનું અવસાન, આજે રાત્રે સંતવાણી, કાલે બેસણું…

વાંકાનેર નિવાસી સ્વ. મકવાણા દેવુબેન ભીખાભાઈ નું દુઃખદ અવસાન, ગુરૂવારે રાત્રે સંતવાણી અને શુક્રવારે બેસણું રાખવામાં આવેલ છે.

વાંકાનેર શહેરની વૃંદાવન વાટીકા (જડેશ્વર રોડ) ખાતે રહેતા રમેશભાઇ ભિખાભાઈ મકવાણાના માતૃશ્રી તથા કુમારભાઈ રમેશભાઈ મકવાણા (સ્માર્ટ સર્વે)ના દાદી સ્વ. દેવુબેન ભીખાભાઈ મકવાણાનું બુધવારે દુઃખદ અવસાન થતાં સદગત્ની યાદમાં આજે ગુરૂવારે તેમના નિવાસસ્થાને સંતવાણી અને શુક્રવારે બેસણું રાખવામાં આવેલ છે….

રમેશભાઈ મકવાણા : મો. 97126 55137, કુમાર મકવાણા : મો. 98254 22906

સ્થળ: વૃંદાવન વાટિકા, નિર્મલા સ્કૂલની બાજુમાં, જડેશ્વર રોડ, વાંકાનેર

આ સમાચારને શેર કરો