Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર A- Mart મોલની 5000 સ્ક્વેર ફૂટ જગ્યા તથા ફર્નિચર આઇટમો વેચવાની છે…

વાંકાનેર: નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે અંજની પ્લાઝામાં આવેલ A-Mart Mall બંધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોલની 5000 સ્ક્વેર ફૂટ જગ્યા સહિત ઉપલબ્ધ તમામ ફર્નિચર સહિતની આઇટમો જુનામાં 50% કરતા ઓછી કિંમતે વેંચાણ માટે મુકવામાં આવી છે, ખરીદવા ઇચ્છુકોએ તાત્કાલિક સંપર્ક કરવો.
ફર્નિચર આઇટમો, ઘોડા, ટ્રોલી, ટેબલ સહિતની વસ્તુઓ 50% કિંમતમાં, આ સાથે જ મોલમાં ઉપલબ્ધ દરેક આઇટમો પણ પડતર કરતાં ઓછી કિંમતે મળશે…

મોલની વેંચાણ માટેની આઇટમો :-

  • હોસ્પિટલ તથા શો-રૂમ લાયક તમામ સુવિધાઓ સાથે નેશનલ હાઇવે ટચ 5000 સ્ક્વેર ફૂટ જગ્યા…
  • ટ્રોલી, બાસ્કેટ, બાસ્કેટ ટ્રોલી
  • લોખંડ તથા કાચના ઘોડા તેમજ કાચની પેટી..
  • કપડાં સ્ટેન્ડ
  • ગાર્મેન્ટ શોપ માટે તૈયાર ચેજીંગ રૂમ…
  • મેઈન કાઉન્ટર ટેબલ તથા અન્ય ટેબલ…
  • 20 કેમેરા સાથેની તમામ સિસ્ટમ…
  • ઠંડા પાણીનું કુલર…
  • ઉપલબ્ધ તમામ કોસ્મેટિક આઇટમો 50% કિંમતમાં…
  • લિમિટેડ સ્ટોકમાં લેડિઝ વેર પર 50% ડિસ્કાઉન્ટ…
  • બારકોડ સ્કેનર તથા પ્રિન્ટર સહિત અન્ય ફર્નિચર આઇટમો…

A-Mart Mall

“એ-માર્ટ મોલ” અંજની પ્લાઝા, બીજા માળે, સી.એન.જી. પંપની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, ચંદ્રપુર, વાંકાનેર. સંપર્ક:-. 90334 32484 / 97263 60614
આ સમાચારને શેર કરો