skip to content

વાંકાનેર: રાજાવડલા ગામે થયેલા ઝઘડાનું સમાધાન થયું ફરી પાછો ઝઘડો કરીને યુવાનને ફટકાર્યો…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે બે મહિના પૂર્વે નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ સમાધાન થઇ જવા છતાં ફરિયાદી અશ્વિનભાઈ હકાભાઈ સોલંકીને આરોપી દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા રહે.નવા રાજાવડલા વાળાએ ગાળો આપી માથાને ભાગે કડુ તેમજ લાકડાનો ધોકો મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમાચારને શેર કરો