રાજ્યમાં ધુળેટીના દિવસે ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોના મોત

ગુજરાત માટે ધુળેટીનો તહેવાર ભારે રહ્યો છે. ધુળેટીના પર્વ વચ્ચે રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે.

Read more

આવતીકાલે હિન્દુ સમાજ ધૂળેટી અને મુસ્લિમ સમાજ શબ-એ-બારાતનો તહેવાર મનાવાશે.

ભારતીય સંસ્કૃતિમાં હોળી-ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. આવતીકાલે તા. 18ને શુક્રવારે રંગોના તહેવાર એવા ધુળેટીની દેશભરમાં રંગ ભરી ઉજવણી

Read more

સરકારની જાહેરાત: હોળીની ઉજવો, ધૂળેટી નહીં.

હાલ રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે સરકાર કેટલાક પ્રતિબંધો ફરી લગાવી રહી છે. હોળીના પર્વને હવે

Read more

રાજકોટ સહિતનાં મહાનગરોમાં ‘ધૂળેટી’ પર પાબંધી

સરકારે જાતે આંખે થવાના બદલે મોટા ગ્રૂપો-ક્લબોવાળાને બોલાવીને સ્વૈચ્છિક જાહેરાત, રાજકોટમાં આંશિક છૂટછાટના ઉડતા-વાવડ ચૂંટણીમાં કોરોનાને ‘કચડી’ને ધામધૂમ કરનારા રાજકીય

Read more