(Promotional Article) વાંકાનેર: આ મોંઘવારીમાં અને પેટ્રોલના ભાવ આસમાને છે ત્યારે બાઈક ચલાવવા સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તેમ નથી ત્યારે આવા સમયે લોકોની નજર ઇ બાઈક ઉપર પડે છે… અને ઇ બાઈક ખરીદવાનું વિચારે છે… ઇ બાઈક ખરીદવાનું ઈચ્છતા લોકોએએ બાઈક ખરીદવામાં ઉતાવળ રાખવી કેમકે ટૂંક સમયમાં જ એટલે કે આગામી ૩૧મી માર્ચથી ઇ બાઇક ખરીદી પર સરકાર તરફથી મળતી 12000ની સબસીડી બંધ થઈ રહી છે.
જે લોકો ખરેખર ઇ-બાઈક ખરીદવા ઈચ્છતા હોય તેઓએ ઇ-બાઈકની ખરીદી ઉપર સરકાર તરફથી મળતી સબસીડીનો લાભ લેવો જોઈએ અને આ લાભ લેવા માટે જાજુ વિચારવાની જરૂર નથી પણ આજે વાંકાનેરમા ઓરેવા કંપનીના ઇ-બાઈકના શો રૂમનો સંપર્ક કરો અને તમારું ઇ-બાઈક બુક કરાવો.
જો જાજુ વિચારવા જશો તો સરકારની સબસીડીનો મળતો રૂ.12000નો લાભ ગુમાવવાનો વખત આવશે…. એટલે જ તો અમે કહીએ છીએ કે જાજુ ન વિચારો પણ ઓરેવા કંપનીનું ઇ-બાઈક આજે જ બુક કરાવો…
આ ઉપરાંત ઓરેવા કંપનીની ખાસ એક્સચેન્જ ઓફર પણ ચાલુ છે. ઓરેવા કંપનીનું 2017 પછીનું બાઈક એક્ષેન્જમાં આપશો તો આપને તેમના 12000 રૂપિયા બાદ આપવામાં આવશે આ ઉપરાંત ગવર્મેન્ટની 12000ની સબસીડી તો ખરી જ… આમ હવે ઓરેવાના ઇ-બાઈક ખરીદવા સસ્તા થઈ ગયા છે, કેમકે તમને આ ઇ-બાઈક ખરીદવામાં 24000 સુધીનો લાભ મળી શકે છે.
આ બાબતે વધુ માહિતી મેળવવા માટે વાંકાનેરમાં ઓરેવા ઇ-બાઈકના શો રૂમ સત્કાર ઓટો મોબાઇલ્સનો સંપર્ક કરો…, સત્કાર ઓટો મોબાઈલમાંથી ખરીદેલા બાઇકમાંથી ૫૦ થી વધુ લોકોને સરકારની 12 હજારની સબસીડી મળી ગઈ છે.