Placeholder canvas

શુ આપ ઇ-બાઈક ખરીદવા ઈચ્છો છો? તો રાખો ઉતાવળ, ટુક સમયમાં જ સબસીડી બંધ થાય છે.

(Promotional Article)
વાંકાનેર: આ મોંઘવારીમાં અને પેટ્રોલના ભાવ આસમાને છે ત્યારે બાઈક ચલાવવા સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તેમ નથી ત્યારે આવા સમયે લોકોની નજર ઇ બાઈક ઉપર પડે છે… અને ઇ બાઈક ખરીદવાનું વિચારે છે… ઇ બાઈક ખરીદવાનું ઈચ્છતા લોકોએએ બાઈક ખરીદવામાં ઉતાવળ રાખવી કેમકે ટૂંક સમયમાં જ એટલે કે આગામી ૩૧મી માર્ચથી ઇ બાઇક ખરીદી પર સરકાર તરફથી મળતી 12000ની સબસીડી બંધ થઈ રહી છે.
જે લોકો ખરેખર ઇ-બાઈક ખરીદવા ઈચ્છતા હોય તેઓએ ઇ-બાઈકની ખરીદી ઉપર સરકાર તરફથી મળતી સબસીડીનો લાભ લેવો જોઈએ અને આ લાભ લેવા માટે જાજુ વિચારવાની જરૂર નથી પણ આજે વાંકાનેરમા ઓરેવા કંપનીના ઇ-બાઈકના શો રૂમનો સંપર્ક કરો અને તમારું ઇ-બાઈક બુક કરાવો.
જો જાજુ વિચારવા જશો તો સરકારની સબસીડીનો મળતો રૂ.12000નો લાભ ગુમાવવાનો વખત આવશે…. એટલે જ તો અમે કહીએ છીએ કે જાજુ ન વિચારો પણ ઓરેવા કંપનીનું ઇ-બાઈક આજે જ બુક કરાવો…
આ ઉપરાંત ઓરેવા કંપનીની ખાસ એક્સચેન્જ ઓફર પણ ચાલુ છે. ઓરેવા કંપનીનું 2017 પછીનું બાઈક એક્ષેન્જમાં આપશો તો આપને તેમના 12000 રૂપિયા બાદ આપવામાં આવશે આ ઉપરાંત ગવર્મેન્ટની 12000ની સબસીડી તો ખરી જ… આમ હવે ઓરેવાના ઇ-બાઈક ખરીદવા સસ્તા થઈ ગયા છે, કેમકે તમને આ ઇ-બાઈક ખરીદવામાં 24000 સુધીનો લાભ મળી શકે છે.
આ બાબતે વધુ માહિતી મેળવવા માટે વાંકાનેરમાં ઓરેવા ઇ-બાઈકના શો રૂમ સત્કાર ઓટો મોબાઇલ્સનો સંપર્ક કરો…, સત્કાર ઓટો મોબાઈલમાંથી ખરીદેલા બાઇકમાંથી ૫૦ થી વધુ લોકોને સરકારની 12 હજારની સબસીડી મળી ગઈ છે.
સત્કાર ઓટો મોબાઇલ્સ
નેશનલ હાઇવે, મીશરી હોટલ વાળી શેરી, વાંકાનેર.
પરવેઝ-92656 88243, અનિસભાઈ- 82002 94469

આ સમાચારને શેર કરો