Placeholder canvas

વાંકાનેર: પત્રકાર મુકેશ પંડ્યાના બહેન રેખાબેનનું અવસાન

વાંકાનેર દિવ્ય ભાસ્કર ના એજન્ટ પત્રકાર મુકેશ પંડ્યા ના મોટા બહેન નું અવસાન થયેલ છે

વાંકાનેર નિવાસી રસિકલાલ પ્રેમશંકર જાનીના ધર્મપત્ની રેખાબેન રસિકલાલ જાની ( ત્રિવેણી બેન ) તે તેજસ તથા કાજલ ના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી ( મૂળ હળવદ ) વાળા સ્વ. નરોત્તમ રાય લક્ષ્મીશંકર પંડ્યાના સુપુત્રી તેમજ પ્રવીણભાઈ , દિલીપભાઈ તથા મુકેશભાઈના બહેનશ્રીનું તારીખ – ૦૧.૦૫.૨૦૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ – ૦૩.૦૫.૩૦૨૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.
રસિકભાઈ – ૯૨૨૮૨૦૫૫૦૪
તેજસ – ૯૯૦૪૪૯૪૪૦૦/૯૯૦૪૨૯૪૪૦૦

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો