skip to content

ઇન્તેખાબઆલમ બાવાનું ઇન્તેકાલ,બપોરે 3 વાગ્યા બાદ દફનવિધિ

વાંકાનેર: ઇન્તેખાબઆલમ બાવાનું ગત મોડી રાત્રે ઇન્તેકાલ થયેલ છે, તેમને અંતિમવિધિ આજે બપોરે 3 વાગ્યે લાલપર ખાતે કરવામાં આવશે.

તેઓ નઝરહુસેનબાવાના દીકરા અને અબ્દુલમુતલીબ બાવ, મોમીનશાહ બાવા અને મુજફરહુશેન બાવાના ભત્રીજા અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદાના પિતરાઈ ભાઈ તથા વાંકાનેર ધારાસભ્યના દિકરા કાસાની પીરઝાદાના સાળા થાય.

ઇન્તેખાબ આલમ બાવાની ઝનાજાની નમાઝ મોમીનશાહ બાવાની દરગાહ ખાતે પઢવામાં આવશે. ત્યારબાદ લાલપર ખાતે દફનવિધિ (અંતિમવિધિ) આજે બપોરે ૩ વાગ્યા બાદ કરવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો