Placeholder canvas

વાંકાનેર: આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન

આજે તા. 29 /3/ 2022 ના રોજ સાંજે 4 : 30 કલાકે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવશે.

પંજાબમાં જંગી બહુમતીથી વિજય મેળવેલ હોઈ આમ આદમી પાર્ટી દવારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વાંકાનેર શહેર તથા તાલુકાની જનતા ને આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા આ તિરંગા યાત્રામાં જોડાવાનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ યાત્રામાં જોડવા માટે સંપર્ક કરો…ગનીભાઈ બાદી : 98246 77578., તોફિક અમરેલીયા : 90333 33786, અર્જુનસિંહ : 87805 90614

આ સમાચારને શેર કરો