Placeholder canvas

ટંકારાના અગ્રણી વ્યાપારી રમેશભાઈ મણીયારનું અવસાન, આજે 1 વાગ્યે સ્મશાનયાત્રા, સાંજે બેસણું.

ટંકારાના અગ્રણી વ્યાપારી અને સ્વ. અંબાલાલ ભાણજીભાઈ મણીયારના સુપુત્ર રમેશભાઈ અંબાલાલ મણીયાર ઉ. વ 73 નુ આજ રોજ તારીખ 23-11-23 ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા આજ રોજ 23 નવેમ્બર ને ગુરૂવારે બપોરના એક વાગ્યે તેમના નિવાસ સ્થાન પાંજરાપોળ પાસે નગરનાકા રોડથી નિકળશે. સદગતનુ ઉઠમણું આજે સાંજે 23 નવેમ્બરે 4:30 થી 6 વાગ્યે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

આ સમાચારને શેર કરો