રાજકોટ:મોતનું તાંડવ,સ્મશાનો પછી મનપાએ શબવાહિની વધારી

સારવારની સુવિધાની તીવ્ર અછત વચ્ચે રોજ 100થી વધુના મોત સરકારી ચોપડે બે દિવસમાં 113ના મોત પણ અગ્નિદાહ 200થી વધારે અંતિમવિધિ

Read more