મોરબી: ઝુલતા પુલ દુર્ધટના મામલે નગરપાલિકાનું વિસર્જન થશે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

Read more