વાંકાનેર ડિવિઝનમાં તા.16 અને 23ના 11 કેવિના તમામ ફીડરોમાં પાવર બંધ રહેશે.

વાંકાનેર : pgvcl ના વાંકાનેર ડિવિઝનમાં સમારકામના કારણે અમુક ફીડરો બંધ રહેવાના છે. જેમાં તા.16 ને બુધવારના રોજ સવારે 7થી બપોરે 4 વાગ્યા સુધી 132 કેવી વાંકાનેર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવીના તમામ ફીડર બંધ રહેશે. સાથે 66 કેવીના અમરસર, પીપળીયારાજ, સિંધાવદર, કણકોટ, સૂર્યરામપરા સબસ્ટેશનોમાંથી નીકળતા 11 કેવીના તમામ ફીડર બંધ રહેશે. જો શક્ય હશે તો 11 કેવી જ્યોતિગ્રામ અને સિટી ફીડરને પાવર આપવામાં આવશે.

તા.23 ને બુધવારના રોજ 66 કેવી ઢુંવા સબ સ્ટેશનમાંથી નીકળતા ફીડર જેમાં સવારે 9થી 10 વાગ્યા સુધી 11 કેવી આઈકા, સવારે 10 થી 11 વાગ્યા સુધી 11 કેવી ગંગોત્રી તથા સવારે 11થી 12 વાગ્યા સુધી 11 કેવી વર્ધમાન ફીડર બંધ રહેશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

નીચેની લીંક પર ક્લિક કરીને google ફોર્મ ભરો….

https://forms.gle/yLMmfiEwooHXPsj96

આ સમાચારને શેર કરો