વાંકાનેર વાંકાનેર: ચંદ્રપુર ગામના મહંમદ સાજીનું ઇન્તકાલ, મંગળવારે જિયારત January 1, 2024January 1, 2024 Kaptaan Chandrapur, Intekal, Jiyarat, Mamad saji વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી શેરસીયા મહંમદ સાજીભાઈ (ખેરવાવાળા)નું રવિવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની જીયારત આવતીકાલ મંગળવાર તારીખ 02/01/2024 ના રોજ ચંદ્રપુર ખાતે સવારે 8:00 કલાકે ચંદ્રપુર મસ્જીદે રાખેલ છે. આ સમાચારને શેર કરો