Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર ગામના મહંમદ સાજીનું ઇન્તકાલ, મંગળવારે જિયારત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી શેરસીયા મહંમદ સાજીભાઈ (ખેરવાવાળા)નું રવિવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેમની જીયારત આવતીકાલ મંગળવાર તારીખ 02/01/2024 ના રોજ ચંદ્રપુર ખાતે સવારે 8:00 કલાકે ચંદ્રપુર મસ્જીદે રાખેલ છે.

આ સમાચારને શેર કરો