Placeholder canvas

કુવાડવા: રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે 20 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

કુવાડવા : કુવાડવા ગામે ગુજરાત સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી 20 લાખના વિકાસના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ કાકડીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત, મંડળી પ્રમુખ ભરતભાઈ કાકડીયા, મુકેશભાઈ કાકડીયા, ચનાભાઈ રામાણી, ભુપતભાઈ ગોસાઈ, ભીમજીભાઈ સોઢા, સુરેશભાઇ ઢોલરીયા, ભરતભાઈ કાકડીયા, કેશુભાઈ રીબડીયા, રમેશભાઈ પટેલ, કુવાડવા સરપંચ સંજયભાઈ પીપળીયા, ઉપસરપંચ ભાવેશભાઈ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો