આવતી કાલે રિલીફ હોસ્પિટલમાં હરસ,મસા,ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ….

વાંકાનેર : આવતીકાલે રિલીફ હોસ્પિટલમાં હરસ મસા ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ ફ્રી નિદાન કેમ્પમાં રાજકોટના ખ્યાતનામ ડો.હિતેશ ચંદવાણીયા (હરસ મસા ભગંદર નિષ્ણાંત) અને ડો. એન.એ. શેરસીયા સેવા આપશે.
આ કેમ્પમાં સંડાસમાં લોહી પડવું, સંડાસની જગ્યા એ દુખાવો થવો, જૂનો કબજિયાત, સંડાસની જગ્યા બહાર આવવાની તકલીફવાળા દર્દીઓ લાભ લઇ શકશે…
આ નિદાન કેમ્પમાં નિદાન કરાવવા ઈચ્છુક લોકોએ 9924507133 / 9106337327 નંબર પર અગાઉથી નામ નોંધાવી લેવું
સ્થળ:–રિલીફ હોસ્પિટલ વાંકાનેર, માં હોસ્પિટલની બાજુમાં , ભંગારના ડેલાની બાજુ વાળી શેરી, 27 એ નેશનલ હાઈવે, વાંકાનેર.
તા:–14.05.2023 રવિવાર, સમય:– સવારે 9:30 થી 12:30
આ સમાચારને શેર કરો