Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જણસીની ઉતરાઇના સમયમાં ફેરફાર કરાયો…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેત જણસીઓની ઉતરાઈના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આજે બુધવારથી યાર્ડમાં ઉતરાઈનો સમય સાજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી રહેશે, જે અમલ આગામી આગામી દિવાળી તહેવારની રજા જાહેર થાય ત્યાં સુધી કરવામાં આવશે, આ સમય દરમિયાન સવારે 10 વાગ્યા પછી કોઈપણ વાહનોને યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવા યાર્ડના સેક્રેટરી ચૌધરીએ જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો