વાંકાનેર: મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન
મોરબી : વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિય 11 દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે આગામી સમયમાં સર્વજ્ઞાતિય 11 દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છતા યુવક, યુવતીઓ અને તેના વાલીઓએ નીચેના નંબર પર સંપર્ક કરવાનું એક અખબાર યાદીમાં જણાવાયું છે..
મનીષભાઈ જાડા-8160924548, 9824824882, સાહિલભાઈ-9898363114, હિમાંશુ કોટેચા-9228792287, અર્જુનગીરી ગૌસ્વામી-9033339469, આસ્તિક ઉપાધ્યાય-9898682862, લાડલા ટ્રાવેલ્સ-9998363114 ઉપર