Placeholder canvas

વાંકાનેર: આવતીકાલે લીંબળા ખાતે ઇન્તેખાબ આલમ બાવા સાહેબનો ઉર્ષ…

વાંકાનેર : આવતીકાલે વાંકાનેર તાલુકાના લીંબળા ગામે 27 નેશનલ હાઇવે પર આવેલ દરગાહ ઇન્તેખાબ આલમ બાબા સાહેબનો બીજો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે. આ ઉર્ષમાં કુરઆન ખ્વાની, તકરીર, આમ ન્યાઝ,ચંદલ શરીફ અને રાત્રે મહેફિલ-એ-શમા નો કાર્યક્રમ રાખેલ છે.

ઉર્ષના કાર્યક્રમો :-

કુરઆન ખ્વાની :-
૧૨ માર્ચ ૨૦૨૩: ચાંદ ૧૯ શાબાન: સવારે ૭:૩૦ થી ૮:૩૦

જલ્સ-એ-તકરીર અને નિયાઝે આમ :-
૧૨ માર્ચ ૨૦૨૩: ચાંદ ૧૯ શાબાન: સવારે ૯:૦૦ થી ૧૦:૩૦

જુલુસે સંદલ અને રશમે સંદલ શરીફ :-
૧૨ માર્ચ ૨૦૨૩: ચાંદ ૧૯ શાબાન: બાદ નમાઝે ઝોહર

મહેફીલ-એ-સમાઅ :-
૧૨ માર્ચ ૨૦૨૩: ચાંદ ૧૯ શાબાન: બાદ નમાઝે ઈશા રાત્રે ૧૦:૩૦

આ બીજા ઉર્ષ મુબારક પ્રસંગે તમામ મુરીદિન તથા અકીદતમંદો હાજરી આપી સવાબે દારયન હાસિલ કરવાનું સજ્જાદાનશીન હઝરત પીર સૈયદ મોહમ્મદ ફ્રાઝિલશાહ બાવા સાહબ મદ્દઝિલ્લહુલઆલી. અને દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો