Ursh

ધાર્મિક

🌙 પીરાનાપીર હઝરત અબ્દુલ કાદિર જીલાની : ઇસ્લામના આધ્યાત્મિક આકાશનો તેજસ્વી તારો

ઇસ્લામના ઇતિહાસમાં અનેક એવા વલીઓ, પીર-ફકીરો અને સૂફીઓ થયા છે, જેઓએ માનવજાતને ઈમાન, ઇલ્મ અને ઈશ્વરપ્રેમનો સાચો માર્ગ બતાવ્યો છે.

Read More
વાંકાનેર

વાંકાનેર: દાતારના ઉર્ષમાં આમ નિયાજનો પ્રોગ્રામ વરસાદના કારણે મુલતવી રખાયો…

વાંકાનેર: ટેકરી પાસે આવેલ દાતારની દરગાહનો ઉર્ષ દર વર્ષે મુસ્લિમ તારીખ 18 રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે. આ ઉર્ષમાં

Read More
વાંકાનેર

વાંકાનેર: આગામી મંગળવારે ઈન્તેખાબ આલમબાવાનો ચોથો વર્ષ ઉજવાશે…

વાંકાનેર: આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ મંગળવારના રોજ લાલપર (લીંબળા) ખાતે હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમબાવાનો ચોથો શાનદાર ઉર્ષ ઉજવવામાં આવશે. આ ઉર્ષમાં

Read More
સૌરાષ્ટ્ર

રાજકોટ:હઝરત ગૈબનશાહ પીરનો ઉર્ષ મુબારક આગામી તા.15અને16 બે દિવસ શાનોશૌકતથી ઉજવાશે.

રાજકોટ : સૌરાષ્ટ્રના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક સમા હઝરત ગૈબનશાહ પીર રહેમતુલ્લાહ અલેયહનો ઉર્ષ મુબારક રાબેતા મુજબ મુસ્લિમ ચાંદ

Read More
વાંકાનેર

વાંકાનેર: આવતી કાલે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો ત્રીજો ઉર્ષ…

વાંકાનેર: નેશનલ હાઇવે પર, નેશનલ હાઇવે પર આવેલ ઇન્તેખાબ આલમ ઉર્ફે ગુલામઅલી બાવા સાહેબ(ર.અ.)ની દરગાહ ખાતે આવતીકાલે ત્રીજા ઉર્ષની ઉજવણી

Read More
મોરબી

આમરણ ઉર્ષમાંથી પરત ફરતા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો, બાળકીનું મોત, 6ને ઈજા

રાજકોટનો મુસ્લિમ પરિવાર ઉર્ષ નિમિતે આમરણ આવ્યો હોય જ્યાંથી પરત ફરતી વેળાએ મોરબીની પંચાસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં

Read More
ગુજરાત

આમરણમાં હજરત દાવલશહ પીરનો ૫૩૦મો ઉર્ષ મુબારક ૧લી જૂનના રોજ ઉજવાશે.

આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો ૫૩૦ મો ઉર્ષ મુબારક નો તા ૧/૬/૨૩ ગુરૂવારે અને

Read More
વાંકાનેર

વાંકાનેર: આવતીકાલે લીંબળા ખાતે ઇન્તેખાબ આલમ બાવા સાહેબનો ઉર્ષ…

વાંકાનેર : આવતીકાલે વાંકાનેર તાલુકાના લીંબળા ગામે 27 નેશનલ હાઇવે પર આવેલ દરગાહ ઇન્તેખાબ આલમ બાબા સાહેબનો બીજો ઉર્ષ મુબારક

Read More
ટંકારા

ટંકારામાં ગેબનશાહ પીરનો શુક્રવારે ઉર્ષ મનાવાશે. કવ્વાલીનું પણ આયોજન.

ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક 17-2-2023 ને શુક્રવારે ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર

Read More
સૌરાષ્ટ્ર

આમરણ ઉર્ષમાંથી આવતા રાજકોટના પરિવારને રતનપર પાસે અકસ્માત નડ્યો: ૬ને ઇજા

નવા મોરબી રોડ રતનપર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો એ અકસ્માતમાં બે રીક્ષા અને કારને નુકશાન થયું હતું તેમજ રાજકોટના

Read More