વાંકાનેર: આવતી કાલે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો ત્રીજો ઉર્ષ…

વાંકાનેર: નેશનલ હાઇવે પર, નેશનલ હાઇવે પર આવેલ ઇન્તેખાબ આલમ ઉર્ફે ગુલામઅલી બાવા સાહેબ(ર.અ.)ની દરગાહ ખાતે આવતીકાલે ત્રીજા ઉર્ષની ઉજવણી

Read more

આમરણ ઉર્ષમાંથી પરત ફરતા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો, બાળકીનું મોત, 6ને ઈજા

રાજકોટનો મુસ્લિમ પરિવાર ઉર્ષ નિમિતે આમરણ આવ્યો હોય જ્યાંથી પરત ફરતી વેળાએ મોરબીની પંચાસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં

Read more

આમરણમાં હજરત દાવલશહ પીરનો ૫૩૦મો ઉર્ષ મુબારક ૧લી જૂનના રોજ ઉજવાશે.

આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો ૫૩૦ મો ઉર્ષ મુબારક નો તા ૧/૬/૨૩ ગુરૂવારે અને

Read more

વાંકાનેર: આવતીકાલે લીંબળા ખાતે ઇન્તેખાબ આલમ બાવા સાહેબનો ઉર્ષ…

વાંકાનેર : આવતીકાલે વાંકાનેર તાલુકાના લીંબળા ગામે 27 નેશનલ હાઇવે પર આવેલ દરગાહ ઇન્તેખાબ આલમ બાબા સાહેબનો બીજો ઉર્ષ મુબારક

Read more

ટંકારામાં ગેબનશાહ પીરનો શુક્રવારે ઉર્ષ મનાવાશે. કવ્વાલીનું પણ આયોજન.

ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક 17-2-2023 ને શુક્રવારે ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર

Read more

આમરણ ઉર્ષમાંથી આવતા રાજકોટના પરિવારને રતનપર પાસે અકસ્માત નડ્યો: ૬ને ઇજા

નવા મોરબી રોડ રતનપર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો એ અકસ્માતમાં બે રીક્ષા અને કારને નુકશાન થયું હતું તેમજ રાજકોટના

Read more

ટંકારા: હઝરત કાસમિંયાબાપુ (ર.અ.)નો શુક્રવારે ઉર્ષ

ટંકારા: આગામી તારીખ 3/6/2022 ને શુક્રવારના રોજ ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલ દરગાહ હઝરત કાસમિંયાબાપુ (ર.અ.)નો ઉર્ષ મનાવવામાં આવશે. આ

Read more

વાંકાનેર: ઈદના બીજા દિવસે હઝરત શાહબાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

વાંકાનેર : વાંકાનેરમાં આસ્થા અને કોમી એકતાનું પ્રતિક હઝરત શાહબાવા (રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક વાસી ઈદના દિવસે શાનો શોકતથી

Read more

વાંકાનેર: હઝરત શાહબાવા(ર.અ.)ના ઉર્ષની ઉજવણી મોકૂફ

વાંકાનેર: હઝરત શાહબાવા (ર.અ)નો ઉર્ષ દર વર્ષે રમજાન ઈદના બીજા દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના

Read more

વાંકાનેર: ‘શહેનશાહ-એ-વાંકાનેર’ શાહબાવાનો ઉર્ષ મોકુફ રખાયો.

વાંકાનેર: શહેનશાહ એ વાંકાનેર શાહબાનો ઉર્ષ દર વર્ષે ઇદના બીજા દિવસે એટલે કે વાસી ઇદના દિવસે મનાવવામાં આવતો રહ્યો છે.

Read more