Placeholder canvas

વાંકાનેર: ઢુવા પાસે માટેલીયાના કાંઠેથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક કયુટોન સીરામીક ફેક્ટરી સામે માટેલીયા નદીના કાંઠેથી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના સ્તન જિલ્લાના વતની સત્યભાન કાનછેદી કોલ નામના શ્રમિકનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બોડીનો કબજો લઈને પીએમ માટે મોકલી આપી હતી. તેમજ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો