Placeholder canvas

ટંકારા: નસીતપર ગામે શુક્રવારે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ્રના લાભાર્થે નાટક યોજાશે.

ટંકારા: આગામી તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ – નસીતપરના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક રામ વનવાસ યાને લંકા દહન અને સાથે હાસ્ય રસીક કોમિક દેવ નો દિધેલો દામલો ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો