વાંકાનેર: પરશુરામ સોસાયટીમાં પાણીની મોટર રિપેર કરતા વિજશોક લાગતાં યુવાનનું મોત.

ઘરે લાઇટ ન હોવાથી પાણીની મોટરનો લુઝ વાયર રિપેર કરતો હોય એ દરમિયાન લાઇટ આવતા વિજશોક લાગવાથી યુવકનું મોત થયું

Read more

વાંકાનેર: જીનપરામા 11 KVની વિજલાઇનને અડી જતા યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેરનાં જીનપરા વિસ્તારમાં નવા મકાનના કલરકામ વેળાએ 11 કેવીની વિજલાઈનને અડકી જતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે

Read more