વાંકાનેર નગરપાલિકામાં વોર્ડવાઈઝ 2-2 લોકપ્રતનિધિઓની નિમણુંક કરવાની સકીલ પીરઝાદાની માંગ

લોકપ્રતિનિધિ નિમણૂકો જે-તે વોર્ડનાજ સ્થાનિક, શિક્ષિત અને યુવાન નાગરિકોની પસંદગી કરવામાં આવે, તેમજ લોકપ્રતિનિધિ તરીકે 50% મહિલાઓને સ્થાન આપવામાં આવે.

Read more