કાગદડીના મહંતના મોતનું રહસ્ય પાંચ પાનાની સ્યુસાઈડ નોટે ખોલ્યું

રાજકોટની ભાગોળે આવેલા કાગદડી ગામે ખોડીયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુ ગુરૂ પ્રેમદાસ (ઉ.વ.65)નું ગત તા.1ના રોજ વહેલી સવારે મોત નિપજયું

Read more