વાંકાનેર: કાશીપર ગામના વિધાર્થીએ જવાહર નવોદયની પરીક્ષા જિલ્લામાં ત્રીજો ક્રમે મેળવી પાસ કરી.

જવાહર નવોદય વિદ્યાલયના વર્ષ ૨૦૨૩/૨૪ની પરીક્ષામાં વાંકાનેરના કાશિપર ગામનો વિદ્યાર્થી ધોરિયા ઋત્વિક દિનેશભાઈ મોરબી જિલ્લામાં ત્રીજા નંબરે પાસ થયો. વાંકાનેર

Read more