Placeholder canvas

હડમતિયા: સિણોજીયા રામજીભાઈ ગોરધનભાઈનું અવશાન

હડમતિયા નિવાસી સિણોજીયા રામજીભાઈ ગોરધનભાઈ ઉંમર-૬૦નું આજે અવશાન થયેલ છે.

હડમતિયા નિવાસી રામજીભાઈ ગોરધનભાઈ સિણોજીયા ઉંમર -૬૦ તેઓ હંસરાજભાઇ, (98980 61284) મગનભાઈ, ચંદુભાઈ, વિનોદભાઈ ( 99746 95612) ના મોટાભાઈ અને કિશોરભાઈ,(99984 66226) સાગરભાઈ (97125 65610) ના પિતાશ્રી તેમજ મિત, ભવ્યના દાદાશ્રીનું તા. 24/04/2023 ના વૈશાખ સુદ -૪ ને સોમવારના રોજ અવશાન થયેલ છે. સદગતનુ બેસણું : તેમના નિવાસસ્થાને નવા પ્લોટ હડમતિયા રાખેલ છે

આ સમાચારને શેર કરો