Placeholder canvas

રાજકોટ: થોરાળા વિસ્તારમાં યુવકની હત્યા

રાજકોટ: શહેરના થોરાળા વિસ્તારના મહાકાળી ચોકમાં યુવકને જૂની અદાવતને કારણે છરીના ઘા મારીને હત્યા કરયાનો બનાવ સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ આ હત્યાના બનાવમાં સલીમ ઓડિયને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે

આ હત્યાના બનાવની જાણ થતાં થોરાળા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી આવી ઘટના હતી. મળેલી માહિતી મુજબ હત્યા પાછળ એક યુવકની ધરપકડ પણ કરવામાં અવી છે. આ હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો