Placeholder canvas

વાંકાનેર: સાંસ્કૃતિ વિદ્યાલયમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન અપાયું.

આજ રોજ તારીખ 04.01.2022 ના રોજ સાંસ્કૃતિ વિદ્યાલય, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 15 વર્ષ થી 18 વર્ષ ના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિન આપવામાં આવ્યૂ હતું.

આજે આરોગ્યની ટીમ સંસ્કૃતિ વિદ્યાલય માં 141 વિદ્યાર્થીઓ અને અન્ય 5 બાળકોને વેકસીન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 25 જેટલા સ્ટાફના અને વિદ્યાર્થીનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો