Placeholder canvas

વાંકાનેર: શૈલેષભાઇ દોશીના પત્ની સરોજબેનનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાલ દોશીના પત્ની સરોજબેનનું ગત તારીખ 17/4/2021 ના રોજ અવસાન થયેલ છે.

તેઓ શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાલ દોશીના પત્ની તથા કુંજન નિકુંજ સંઘવી, નિકી હાર્દિક મહેતા અને બીનિના માતૃશ્રી તથા મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) અને મુકેશભાઈના ભાભી તથા સ્વ. મધુકાન્તાબેન છબીલદાસ ગારડીના સુપુત્રી થાય

તેમનું ટેલિફોનિક બેસણું તારીખ 19/ 4/ 2021ને સોમવારે સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

શૈલેષભાઈ દોશી – 94264 72641
મુકેશભાઈ દોશી – 98339 48773
બિની દોશી -97129 20672
કૌશલભાઈ દોશી -98982 04603
કુંજનબેન દોશી -97129 20675

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો