Placeholder canvas

રાણેકપરમાં 70 જેટલા આદિવાસી લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો…

વાંકાનેર,રાણેકપર : બીપોરજોય વાવાઝોડાના પગલે આદિવાસી મજૂરોના ઝુંપડાઓ ઉડી જતા તેમના મદદ કરવા રાણેકપર ગામના સરપંચ હુસેનભાઇ શેરસિયા અને સભ્યો વ્હારે આવેલા. 70 જેટલા આદિવાસી લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો છે.તેમની નાસ્તા તથા જમવાની વ્યવસ્થા રાણેકપર ના શિક્ષકો એ તથા સરપંચ અને સભ્યોએ કરી આપી હતી.

આ સમાચારને શેર કરો