Placeholder canvas

વાંકાનેર: ABVPના 73માં સ્થાપના દિવસે વૃક્ષારોપણ કરતું ABVP

વાંકાનેર: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર ગાત્રાડ માઁ ના સાનિધ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

9 જુલાઈ 1949 ના રોજ સ્વામી વિવેકાનંદના આદર્શથી પ્રેરિત યુવા દિમાગીઓએ એક સંસ્થાની સ્થાપના કરી, દેશમાં રચનાત્મક વિદ્યાર્થી પ્રવૃત્તિ માટેનો માર્ગ બનાવ્યો… 73 વર્ષ પછી રાષ્ટ્રીય પુન:ર્નિર્માણના ઉદ્દેશ્ય સાથે, એબીવીપી વિદ્યાર્થીઓને ભારતના કાર્ય માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. આ અવસરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73 મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લાની વાંકાનેર શાખા દ્વારા વાંકાનેર ગાત્રાડ માઁ ના સાનિધ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો