Placeholder canvas

વાંકાનેર: નવાપરા જડેશ્વર ચેમ્બર પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા એકનુ મોત

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર: પંચાસર જવાના રસ્તા પાસે આવેલા જડેશ્વર ચેમ્બર પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા એકનું મોત થયું છે.

વાંકાનેર પંચાસર જવાના રસ્તા પાસે આવેલા જડેશ્વર ચેમ્બર પાસે રીક્ષામાંથી વ્હિલ નિકળી જતા રિક્ષા પલટી ખાઇ ગઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલા ગુલામ હુસેનભાઈને ઇજા થતા ડૉ. દેલવાડીયાના દવાખાને લઈ લઈ ગયા હતા. ગુલામહુસેન ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું મોત થયુ હતું. જેથી રીક્ષા ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો

આ સમાચારને શેર કરો