Placeholder canvas

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવા ખાતે મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તીથવા તા.વાંકાનેરખાતે મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ મોરબી દ્વારા એડોલેશન હેલ્થ કાર્યક્રમ અંતર્ગત મેન્સ્ટ્રુઅલ હાઇજીન સ્કીમ “મૂંઝવણ માં માર્ગદર્શન” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમા જી.પી. હાઇસ્કુલ તીથવાની કિશોરીઓને હાજર રહેલ આ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવા ખાતે યોજવામાં આવેલ.

કિશોરીઓને મૂંજવાતા પ્રશ્નો અંગે ડો. મહેજબીન એ. ગઢવાળા આર.બી.એસ.કે. તથા જે.એચ.શેરસીયા એફ.એચ.એસ. તીથવા એ માહીતગાર કરેલ.

આ સમાચારને શેર કરો