વાંકાનેર: કોઠારીયામાં જન્માષ્ટમીનું આયોજન અને રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0005-1024x589.jpg)
આગામી જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે .પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે જન્માષ્ટમીનું આયોજન અને રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય જન્માષ્ટમી મહોત્સવ સમિતિઍ કરેલ છે. જેમની ધર્મ પ્રેમી જનતાએ નોંધ લેવા જાણાવેલ છે. વધુ માહિતી માટે મો.7698042817 પર સંપર્ક કરવો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200716-WA0018-1024x576.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)