Placeholder canvas

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક બેસણું

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાંતાબેન જયશંકર રાવલ ઉંમર વર્ષ 95 નું તારીખ 26 5 2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

તેઓ શ્રી ચંદ્રકાંતભાઈ જે રાવલ સ્વર્ગસ્થ પ્રદ્યુમન ભાઈ જે રાવલ શ્રી રજનીકાંત જે રાવલ ( પ્રમુખ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર )શ્રી દિનેશભાઈ જે રાવલ( રાજકોટ નાગરિક સહકારી બેંક) શ્રી દિપકભાઈ જે રાવલ (જુનાગઢ એસટી )ના માતુશ્રી નું ટેલિફોનિક બેસણું તારીખ 28 5 2021 શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે નૃસિંહ કૃપા મન મંદિર સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.

મોબાઇલ નંબર
9428262622
9374815748
9898453333

આ સમાચારને શેર કરો