વાંકાનેર: ઇન્દુમતીબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન, કાલે ઉઠમણું
વાંકાનેર નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ(સતર તાલુકા) સ્વ.ઈન્દુમતીબેન કનૈયાલાલ ત્રિવેદી (ઉ.વ.૮૦) જેઓ સ્વ.કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના ધર્મપત્નિ તથા ધર્મેન્દ્ર(રાજુ) કનૈયાલાલ ત્રિવેદી, લીનાબેન કૌશલભાઈ પંડયા, હર્ષાબેન રવિન્દ્રકુમાર ભટ્ટ તેમજ લતાબેન શૈલેષકુમાર દવેના માતુશ્રી તથા સ્વ.મનહરલાલ અમૃતલાલ ત્રિવેદીના ભાભીનું તાઃ ૦૧-૦૬-૨૦૨૩ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદ્ગતનું ઉઠમણું….તાઃ ૦૩-૦૬-૨૦૨૩ શનિવાર, સાંજે: ૫ થી ૬ કલાકે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામચોક-વાંકાનેર ખાતે રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)