વાંકાનેર: દારૂલ ઉલૂમ હક્કાનિયામાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ દારૂલ ઉલુમ હક્કાનિયામાં આગામી રવિવારે એક ફ્રી નિદાનન કેમ્પ રાખવામાં આવેલ છે, આ કેમ્પમાં નિષ્ણાંત ડૉકટરની ટીમ સેવા આપશે. આ ફ્રી નિદાન કેમ્પમાં ખીજડીયા ગામ તેમજ આજુ બાજુના ગામના લોકોને લાભ લેવા જણાવ્યું છે.

આ કેમ્પમાં નીચે મુજબના રોગનું નિદાન કરવામાં આવશે.
બ્લડ પ્રેશર, બ્લડ શુગર, પલ્સ, એસ.પી.ઓ.ટુ, વજન/ઉચાંઈ

કેમ્પનો સમય અને સ્થળ:-
તારીખઃ ૯/૧૦/૨૦૨૨
સમય:-સવારે ૧૦-૦૦ થી બપોરે ૧-૦૦ સુધી
સ્થળઃ- દારૂલ ઉલુમ હક્કાનિયા ગામ-ખીજડીયા
સુચના:-
➡️ કેમ્પનમાં આવનાર દર્દીએ અગાઉ કોઇ સારવાર લીધેલ હોય તો તેની ફાઇલ સાથે રાખવી.
➡️ દરેક ડૉકટર દીઠ મર્યાદીત દર્દીઓને તપાસવાના હોવાથી વહેલાસર કેશ કઢાવવો.

આ સમાચારને શેર કરો