Placeholder canvas

વાંકાનેર: દિલીપભાઈ નાનજીભાઈ ખરચરીયાનું અવસાન, ગુરુવારે ટેલીફોનીક બેસણું

વાંકાનેર નિવાસી (મુળગામ – કોંઢ ) દિલીપભાઈ નાનજીભાઈ (ઉ.વ. ૬૫) તે દેવભાઈ તથા રીટાબેન, આશાબેન, સ્વ. છાયાબેન ના પિતાશ્રી તા. ૧૫/૧૨/૨૦૨૦ ને મંગળવાર ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ને સદ્દગત નું ટેલીફોનીક બેસણું
તા. ૧૭/૧૨/૨૦૨૦ ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.

સ્થળ : ભાટિયા સોસાયટી, ગંગેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર. દેવભાઈ દિલીપભાઈ ખરચરીયા – ૮૪૬૦૦ ૪૬૯૦૦
જયેશભાઈ ગોરધનભાઈ ખરચરીયા – ૯૭૧૪૧ ૮૨૫૬૩
રોહિતભાઈ દિનેશભાઈ ખરચરીયા – ૮૯૦૫૧ ૫૬૫૫૦
અજયભાઈ દિનેશભાઈ ખરચરીયા – ૭૫૭૪૯ ૯૭૬૨૭

આ સમાચારને શેર કરો