વાંકાનેર: યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વાંકાનેર : વાંકાનેરમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
વાંકાનેરમાં ગાયત્રી મંદીર સામે ગાયત્રી સોસાયટીમાં રહેતા કેતનભાઇ જગદીશભાઇ ધાંધધરીયા (ઉ.વ.-40)એ ગઈકાલે તા. 15ના રોજ પોતાના ઘરે ગળેફાસો ખાઇ લીધો હતો. જેથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)