skip to content

વાંકાનેર: ચાંદીનું સાંકળું મળેલ છે, ખોવાયું હોય તે સંપર્ક કરે…

વાંકાનેર: નાસ્તા ગલીમાંથી એક ચાંદીનું 136 ગ્રામનું સાંકળુ મળેલ છે, જે કોઈનું ખોવાયું હોય તેઓએ નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરવો.

જેમનું સાંકડું ખોવાયું હોય તેઓએ સાકડાની જોડનું બીજું સાંકળું સાથે લાવવાનું રહેશે અને પૂરેપૂરી ખરાઈ કર્યા બાદ જ તેમને આપવામાં આવશે.

➡️ પ્રવિણસિંહ ઝાલા – 9909200707
➡️ પૃથ્વીરાજસિંહ ઝાલા – 9909198943

આ સમાચારને શેર કરો