skip to content

ટંકારાના પનોતા પુત્ર પ્રો. ડો. દયાલજી પરમાર (દયાલમુનિ આર્ય) ને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો

દયાલજીભાઈ પરમાર દરજીકામ કરતા કરતા પુસ્તકો વાંચવાનાં શોખે ડોક્ટર બનાવ્યા અને પછી ડિલેટની પદવી સુધી પહોચાડયા ટંકારા સહીત આર્ય સમાજનું

Read more

હડમતિયા: એમ.એમ.ગાંધી વિધાલયમાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી…

ટંકારા તાલુકાના હડમતિયા ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી સરકારના

Read more

ટંંકારા: સરપંચ ફરી લઘુમતીમા.! મહિલા સભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય આમાન્ય…

ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતમાં સતાની સાઠમારીમાં સરપંચે ચાર મિટિંગમાં સતત ગેરહાજર મહિલા સભ્યને પાણીચુ પકડાવતા બાગી જુથે સતાનો ગેર

Read more

ટંકારા ગ્રામપંચાયતમા જબરા રાજકીય ખેલ, હવે સરપંચે કુકરી ગાંડી કરી…

બબ્બે વખત બજેટ નામંજુર કરાવનાર વિરોધી જૂથના એક સભ્ય ગેરલાયક ઠેરવ્યા બાદ બીજા મહિલા સભ્યને ગેરલાયક ઠેરવવા નોટિસ ટંકારા :

Read more

ટંકારા: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

ફરિયાદી પાસે મિત્રતા નાતે હાથ ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપતા સજા ફટકારતી ટંકારા કોર્ટ. ટંકારા શહેર માં આરોપી ને

Read more

ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.

ઐતિહાસિક ક્ષણને મહામહોત્સવ નામ સાથે મહાશોભાયાત્રા મહાકવરેજ મહાપ્રસાદ સહિતના અનેકોનેક કાર્યક્રમો યોજાશે. ટંકારા શહેરના તમામ હિન્દુ સમાજ દ્વારા મર્યાદાપુરૂષોતમ ભગવાન

Read more

ટંકારા: નેકનામ ગામે 15થી 20 ચોરીના બનાવ પણ પોલીસના દફતરે એક પણ કેસ નહિ…!!!

ટંકારા : ટંકારાના નેકનામ ગામે 45 દિવસમાં 15થી 20 ચોરી થઈ હોય ટંકારા પંથકને ધમરોળી નાખી તસ્કરો હાહાકાર મચાવતા હોવા

Read more

ટંકારા: સજનપરમાં અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભાવભેર સ્વાગત કરાયું.

ટંકારા તાલુકાના સજનપર ગામે અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યુંટંકારા તાલુકાના સજનપર ગામે અયોઘ્યાથી આવેલ

Read more

વર્ષ 2024ના શરૂઆતના સમયે 24% ડિસ્કાઉન્ટ…

આજે વર્ષ 2024 નો પ્રથમ દિવસ નવા વર્ષના શુભારંભની શુભ ઘડી પર કપ્તાન ન્યુઝ પોતાના વિજ્ઞાપન દાતાઓ માટે દરેક જાહેરાતમાં

Read more

નરેશ પટેલ ટંકારા રૂબરૂ આવીને કેન્સર હોસ્પિટલના ભુમી પુજનના ખાતમુહૂર્ત માટે આમંત્રણ પાઠવ્યુ.

ટંકારા ખાતે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ રૂબરૂ પધારી અમરેલી સ્થિત સર્વ સમાજ માટે નવનિર્માણ કેન્સર હોસ્પિટલના ભુમી પુજનના ખાતમુહૂર્ત માટે

Read more