Placeholder canvas

શુ આપ કોઈ જટીલ રોગથી થાકી ગયા છો? તેમનો ઈલાજ કરાવવા માંગો છો ? તો આ સમાચાર તમારા માટે છે.

બસોથી વધુ જટીલ રોગોનો ઈલાજ કોઈ પણ દવા લીધા વગર, બાયો મગ્નેટિક થેરાપી સચોટ ઉપચાર વિશે જાણો…
ફક્ત એકજ વાર ખરીદી કરીને આખા પરિવારને સંપૂર્ણ નિરોગી રાખો. આ મેગ્નેટનું આયુષ્ય 25 વર્ષ છે, આજે જ લાઈવ ડેમો માટે કોલ કરો… 98798 79643
આપનું જીવન અમુલ્ય છે…જીવનની તમામ સુખ સંપત્તિનો આનંદ માણવા આપની તથા પરિવારની તંદુરસ્તી જરૂરી છે… વધુ માહિતી માટે સંપર્ક કરો…

(promotional artical)

આજના આ આધુનિક સમયમાં કોઈ ઘરે પરિવારના કોઈ સભ્યને તકલીફ જ ન હોય એવું પ્રમાણ લગભગ નહિવત છે. પરિવારના કોઈને કોઈ સભ્યોને કંઈકને કંઈક તકલીફ રહે છે. એમનો કેટલીક વખતે ઈલાજ નથી મળતો હોતો. એમના ઈલાજ પાછળ પૈસા ખર્ચાઈને રીતસરનું થાકી જવાય છે. ત્યારે આ દવાના ટીકડા પીધા પછી પણ કોઈ રાહત ન મળતી હોય ત્યારે આપણે કુદરતી પદ્ધતિ તરફ પાછું વળવું જોઈએ…. આવી 200 થી વધુ જટિલ રોગો માં ખુબ અસરકારક કુદરતી પદ્ધતિ એટલે બાયો મગ્નેટિક થેરાપી…. તો આવો આ થેરાપી વિશે જાણીએ….

વ્હાલા સ્વજનશ્રી આવતી કાલની તૈયાર આજે જ કરો. ૨૧ મી સદી એટલે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ આધુનિક જીવનસશૈલીને કારણે વાયુ પ્રદુષણ, પાણી પ્રદુષણ અને જંક ફૂડ અનાજ તથા શાકભાજી ફળોમાં રહેલા પેસ્ટીસાઇડના કારણે – મિનરલ , વિટામીનની ઉણપ છે મોંઘવારી અને મર્યાદિત આવક ને કારણે સતત ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશનના પરિણામે આજે શારિરીક, માનસિક, કૌટુંબિક અને સામાજીક સુખ-શાંતિ હણાઈ રહી છે. બિમારીઓએ હવે તો માઝા મુકી છે. કેટલા બધા રોગો ? કેટલા રૂપિયાની દવાઓ ? ક્યાં સુધી ખાશો ? સમય, સ્વાસ્થ્ય અને સંપત્તિ બધુ જ બગડે છે. મેડીકલ સાયન્સ દિવસે ને દિવસે આગળ વધતુ જાય છે. દરરોજ નવા સાધનો અને નવી દવાઓ શોધાય છે. થતા બિમારીમાં ઘટવાને બદલે વધતી જ જાય છે. શું આપને આજે અને ભવિષ્યમાં થનારી બિમારીથી બચવું છે ? તો આવા કુદરતી ઉપાય અજમાવો…..

નેનો ટેક્નોલોજી દ્વારા તમારા શરીરના ૭ ચક્રો અને ઓરા બેલેન્સ કરો.

બાયો મેગ્નેટીક થેરાપી દ્વારા કોઈપણ પ્રકારની દવા લીધા વગર રોગ મટાડો શારીરિક તકલીફ જેવી કે બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, માઈગ્રેન, અલ્ઝાઇમર, એલર્જી, દમ, શ્વાસની તકલીફ (અસ્થમા), કાનમાં બહેરાશ, રેડિએશનથી આંખોની રેટીનાને થતું નુકશાન, ફરતો વા (સંધીવા) સાઈટીકા, સાંધા, સ્નાયુ, કમર, ઢીંચણના દુખાવા, વેરીકોઝ વેઇન, ફુમેટીઝ, આર્થરાઈટીઝ, ફ્રોઝન સોલ્ડર, પેટની તકલીફો, એસીડીટી, થાઇરોડ, નસો સુકાઈ જવી, પેરાલિસીસ (લકવા), પાર્કીન્સન આઈ.વી.એફ. ઈનફર્ટિલીટી, માનસીક સ્ટ્રેસ, વાળ ખરવા, બેકપેઇના હાર્ટ-એટેક, કોલસ્ટ્રોલ પ્રોબલેમ દૂર થાય છે. આ મેગનેટ સાયન્ટીફીકલી ટેસ્ટેડ મેડિકલી પ્રુવેડ, રિઝલ્ટ ઓરીએન્ટેડ, હાઈ ગ્રોસ પાવરવાળા મેટ્રેસ, લોન્ગલાઈફ, નીસા દ્વારા ઉપયોગમાં લેવાય છે. તે નિયોડીયમ અને બોરોન કેરાઈટ તત્વના બનેલ છે. * ૧૦૦ ટકા નેચરલ સેલ્ફ હીલીગ એનર્જી થેરાપી છે. બ્લડમાં રહેલ આર્યન મેગ્નેટ દ્વારા આકર્ષણ અપાકર્ષણ દ્વારા મુવમેન્ટ કરવા લાગે છે. આપણા શરીરમાં ૨૦૬ હાડકા, ૭૮ મુખ્ય અંગો, શરીરમાં રહેલ ૧૦૦ ટ્રીલીયન સેલ્સને હૃદય પમ્પીંગ દ્વારા ૬ થી ૭ લીટર બ્લડ સપ્લાય કરે છે.

આપનું જીવન અમુલ્ય છે…જીવનની તમામ સુખ સંપત્તિનો આનંદ માણવા આપની તથા પરિવારની તંદુરસ્તી જરૂરી છે… વધુ માહિતી માટે સંપર્ક કરો…..

સાબીર સેલ્સ એજન્સી
વાંકાનેર શોપિંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, વાંકાનેર.
સંપર્ક:- 98798 79643 (ફારૂક બાદી)
આ સમાચારને શેર કરો