Placeholder canvas

વાંકાનેર: રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7- 1- 2021 ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 9- 1- 2021શનિવાર ના રોજ સમય સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (વિજયભાઈ શાહ. 94295 66200, વીરુભાઈ શાહ 93757 03755, અમિતભાઈ શાહ. 87806 31635)

આ સમાચારને શેર કરો