Placeholder canvas

આજે વાંકાનેરના મીલપ્લોટમાં રહેતા આદમભાઇ કોંઢીયાનો જન્મદિવસ.

આજે આદમભાઇ જુસબભાઇ કોંઢીયા (ઉર્ફે :- દાળમભાઇ)નો જન્મદિવસ, ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ.

વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાં રહેતા કોંઢીયા આદમભાઇ જુસબભાઇ છેલ્લા સાત વર્ષથી મન્સુરી પીંજારા જમાત વાંકાનેરના પ્રમુખ પદે સેવા આપી રહયા છે. જમાતના સમાજ ઉપયોગી દરેક કાર્યોમાં પુરા ખંતીથી રાત દિવસ સક્રીય રહે છે. અને કબ્રસ્તાનની કામગીરીમાં તેઓનો સહયોગ છે.

આ ઉપરાંત આદમભાઇ વાંકાનેર વિસ્તારમાં ૧૯૮૬થી ધાર્મિક કામો જેમ કે હુશેની સબિલ કમીટી – મિલપ્લોટનું છેલ્લા ૩૬ વર્ષથી પ્રમુખ સ્થાને સફળ – આયોજન કરી રહ્યા છે.

તેઓ સિરામીક્સ ઉદ્યોગમાં છેલ્લા ૨૫ વર્ષથી લેબર કોન્ટ્રાકટર ચલાવે છે. તેમના મિલનસાર સ્વભાવથી સારી લોકચાહના ધરાવે છે.

આજે તેમના ૬૩માં જન્મ દિવસ નિમિતે તેઓના મોબાઈલ નં. 99259 70450 પર ઠેરટેરથી શુભેચ્છાઓ મળી રહી છે…

શુભેચ્છક :- કોંઢીયા – સોહમ – સાફીન – સુમીન તથા કોંઢીયા પરિવાર

આ સમાચારને શેર કરો