વાંકાનેર: રિલીફ હોસ્પિટલમાં રવિવારે હરસ,મસા,ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ…

વાંકાનેર: આગામી રવિવારે રેલીફ હોસ્પિટલ ખાતે હરસ મસા ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે આ કેમ્પમાં રાજકોટના હરસ મસા ભગંદરના નિષ્ણાંત ડો.હિતેશ ચંદવાણીયા સાહેબ અને ડો. એન.એ. શેરસિયા સેવા આપશે. આ ફ્રી નિદાન કેમ્પમાં નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ લાભ લઈ શકશે.

1, સંડાસ માં લોહી પડવું
2, સંડાસ ની જગ્યા એ દુખાવો થવો
3, જૂનો કબજિયાત
4.સંડાસ ની જગ્યા બહાર આવવી

આ ફ્રી નિદાન કેમ્પમાં ઉપર મુજબની તકલીફનું નિદાન કરવા માટે અગાઉથી નામ નોંધવું જરૂરી છે. નામ નોંધાવવા માટે મો.9924507133 / 9106337327 પર ફોન કરવો.

ફ્રી નિદાન કેમ્પ :-
તા:–28.04.2024. રવિવાર
સમય:– સવારે 9.30 થી 12.30

સ્થળ:–રિલીફ હોસ્પિટલ વાંકાનેર, માં હોસ્પિટલની બાજુમાં , ભંગારના ડેલાંની બાજુ વાળી શેરી, 27 નેશનલ હાઈવે, વાંકાનેર.
મો.9924507133 / 9106337327
આ સમાચારને શેર કરો