વાંકાનેરમાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
વાંકાનેર : વાંકાનેરમાં યુવાને કોઈ કારણોસર યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરની ગોકુલનગર સોસાયટી રહેતા તથા ભવાની હોટલ પાસે મેડીક્લ સ્ટોરમા નોકરી કરતા શૈલેંદ્રસિંહ હિંમતસિંહ ઝાલા ઉવ. ૪૨ એ ગઈકાલે તા.૬ ના રોજ કોઈ અગમ્ય કારણૉસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)