વાંકાનેર: ગફારભાઈ મંત્રીના પત્ની જારીનાબેનનું અવસાન
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200819-WA0008-1024x1024.jpg)
વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં નોકરી કરીને નિવૃત થયેલા ગફારભાઈ મંત્રી ના પત્ની જરીનાબેન ઉંમર વર્ષ 65નું અવસાન થયેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200820-WA0009_copy_640x608.jpg)
મળેલી માહિતી મુજબ ગઈકાલે જરીનાબેનની તબિયત બગડતા તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એ નિવૃત તલાટી કમ મંત્રી ગફારભાઈ રાઠોડના પત્ની અને મકસુદ ગફારભાઈ રાઠોડના માતા ગેલેક્સી પ્રેસવાળા ફારૂકભાઇના ભાભી અને વાંકાનેરના પીઢ પત્રકાર મહમદ ભાઈ રાઠોડના પિતરાઇ ભાઇના પત્ની થાય
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200819-WA0001_copy_640x640-1.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)