Placeholder canvas

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં તા. 22,23 અને 24 ત્રણ દિવસ ઈદની રજા રહેશે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી ઈદના તહેવાર નિમિત્તે તારીખ 22,23 અને 24 એપ્રિલ ની આમ ત્રણ દિવસ ઈદની રજા રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, જેમની લાગતા વળગતા એ નોંધ લેવી…

આ રજા દરમિયાન તારીખ 22,23 ના રોજ ઉતરાઇ પણ બંધ રહેશે જ્યારે તારીખ 24ની સવારથી ઉતરાઈ કરવાનું ચાલુ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો