Placeholder canvas

મોરબી જિલ્લાના હજયાત્રીઓના વેકસીનેશન કાયર્ક્રમમાં ફેરફાર, શુ ફેરફાર થયો ? જાણવા વાંચો.

મોરબી જિલ્લાના હજયાત્રી ઓના વેકસીનેશન કાયર્ક્રમ માં ફેરફાર થયેલ છે , તમામ હજયાત્રીઓ માટે વેક્સિન કાયર્ક્રમ મોહંમદી- લોકશાળા ચંદ્રપુર,તાલુકો વાંકાનેર મુકામે આવતી કાલ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનીવાર ના રોજ સવારે ૮:૩૦ કલાકે રાખેલ છે.

તો હજ કમિટી તથા પ્રાઇવેટ ટૂર માં હજ માં જતાં તમામ હજયાત્રી ભાઈ બહેનો એ અગાઉ જણાવ્યા મુજબ ના તમામ આધારો સાથે સમયસર હાજર રેહવું.. વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર ૯૮૨૪૨૮૧૪૮૬

આ સમાચારને શેર કરો