Placeholder canvas

ચોટીલા થાન રોડ ઉપર કાર પુલ ઉપરથી નીચે ખાબક્તા એકનું મોત, એકને ઈજા…

દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે અને વાહનના ચાલકો બે ફાર્મ રીતે પોતાનું વાહન ચલાવી અને અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે એવો જ એક બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન- ચોટીલા રોડ ઉપર આવેલ અવલિયા ઠાકરના મંદિર પાસે પુલ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારનાચાલકે પોતાના ગુમાવતા આકાર ધડાકાભેર પુલ ઉપરથી નીચે ખાપકી હતી.

આ કાર નીચે ખાબકતા તેમાં સવાર બે વ્યક્તિઓ માંથી એક વ્યક્તિને ગંભીરજાઓ પહોંચી હતી તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિને 108 મારફતે ચોટીલા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાવતા રાજકોટ રીફર કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો